Monday, January 25, 2010

Fwd: bharat swabhiman andolan






ભારત સ્વાભિમાન આંદોલન 
ઉદેશ્ય :
  1. આર્થિક ભ્રષ્ટાચાર દુર કરવો.
  2. કર વ્યવસ્થા સુધારવી.
  3. શિક્ષા વ્યવસ્થા માં સ્વદેશીકરણ.
  4. ન્યાય વ્યવસ્થા માં સ્વદેશીકરણ.
  5. અર્થ વ્યવસ્થા માં સ્વદેશીકરણ.
  6. સામાજિક કુરીતીઓ જેવી કે - દારૂ, જુગાર,વ્યસન, દુર કરાવી.
  7. ભારત ના પર્યાવરણ ને સુધારવું .
  8. ગરીબી , બેરોજગારી ની પરીસ્થીતી  ને નાબુદ કરાવી.
  9. જન સંખ્યા ને નિયંત્રિત કરવી.
 ઉપર ના સઘળા ઉદેશ્ય સાથે ભારત સ્વાભિમાન આંદોલન કામ કરેં છે. માટે  સૌ ભારત વાસી ને નમ્ર અપીલ છે કે આ આંદોલન ને મદદ કરો અને રાષ્ટ્ર હિત માં આપનું યોગ દાન આપો.


No comments: